રત્નકલાકારો માટે વતન જવા 2200 એકસ્ટ્રા બસ મુકાઇ, એસટીને 48 લાખની આવક થઇ પણ ગઇ

સુરતના ડાયમંડ ઉદ્યોગમાં લગભગ 5 લાખથી વધારે રત્નકલાકારો કામ કરે છે અને તેમાંથી મોટાભાગના સૌરાષ્ટ્રના છે. દિવાળીમાં જ્યારે 21 દિવસનું વેકેશન પડે છે ત્યારે રત્નકલાકારો તેમના પરિવાર સાથે વતન જતા હોય છે. દર દિવાળીની જેમ સરકારના એસ ટી વિભાગે રત્નકલાકારો માટે 2200 એકસ્ટ્રા બસ મુકી જશે જે 26 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી જશે.

રત્નકલાકારો તેમના માદરે વતન ક્યાં તો બાય રોડ, લકઝરી બસ અથવા એસટી બસમાં જતા હોય છે. લકઝરી બસનું ભાડું દિવાળીના સમયે વધી જતું હોય છે. એસટી સસ્તા ભાડામાં લઇ જાય છે. જે લોકો આખી બસ બુક કરાવે છે તેના માટે તેમની સોસાયટીના દરવાજા સુધી એસટી બસ જાય છે અને વતન પહોંચાડે છે. એસ ટી બસને અત્યાર સુધીમા 48 લાખ રૂપિયાની આવક થઇ ગઇ છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.