- Kutchh
- રત્નકલાકારો માટે વતન જવા 2200 એકસ્ટ્રા બસ મુકાઇ, એસટીને 48 લાખની આવક થઇ પણ ગઇ
રત્નકલાકારો માટે વતન જવા 2200 એકસ્ટ્રા બસ મુકાઇ, એસટીને 48 લાખની આવક થઇ પણ ગઇ
By Khabarchhe
On

સુરતના ડાયમંડ ઉદ્યોગમાં લગભગ 5 લાખથી વધારે રત્નકલાકારો કામ કરે છે અને તેમાંથી મોટાભાગના સૌરાષ્ટ્રના છે. દિવાળીમાં જ્યારે 21 દિવસનું વેકેશન પડે છે ત્યારે રત્નકલાકારો તેમના પરિવાર સાથે વતન જતા હોય છે. દર દિવાળીની જેમ સરકારના એસ ટી વિભાગે રત્નકલાકારો માટે 2200 એકસ્ટ્રા બસ મુકી જશે જે 26 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી જશે.
રત્નકલાકારો તેમના માદરે વતન ક્યાં તો બાય રોડ, લકઝરી બસ અથવા એસટી બસમાં જતા હોય છે. લકઝરી બસનું ભાડું દિવાળીના સમયે વધી જતું હોય છે. એસટી સસ્તા ભાડામાં લઇ જાય છે. જે લોકો આખી બસ બુક કરાવે છે તેના માટે તેમની સોસાયટીના દરવાજા સુધી એસટી બસ જાય છે અને વતન પહોંચાડે છે. એસ ટી બસને અત્યાર સુધીમા 48 લાખ રૂપિયાની આવક થઇ ગઇ છે.
Related Posts
Top News
Published On
આજે પણ ભારતમાં લોકો ટુ-વ્હીલર વધુ પસંદ કરે છે. દેશમાં ઘણી ટુ-વ્હીલર કંપનીઓ છે, જે તેમના વાહનોમાં નવા નવા...
મહિલાઓ હવે શેરબજારમાં રોકાણ કરવા તરફ કેમ વળી રહી છે?
Published On
By Nilesh Parmar
શેરબજારમાં હવે માત્ર પુરુષોનું જ વર્ચસ્વ નથી રહ્યું, મહિલા રોકાણકારોની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી રહી છે. NSEના...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
આજના મુહૂર્ત તારીખ: 15-8-2025વાર: શુક્રવારઆજની રાશિ મેષ ચોઘડિયા, દિવસચલ 06:18 - 07:55 લાભ 07:55 - 09:31અમૃત...
ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા
Published On
By Parimal Chaudhary
થોડા વર્ષો અગાઉ અમદાવાદ ફાયર વિભાગના 9 અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમના પર આરોપ હતો કે નકલી દસ્તાવેજોના...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.