રત્નકલાકારો માટે વતન જવા 2200 એકસ્ટ્રા બસ મુકાઇ, એસટીને 48 લાખની આવક થઇ પણ ગઇ

સુરતના ડાયમંડ ઉદ્યોગમાં લગભગ 5 લાખથી વધારે રત્નકલાકારો કામ કરે છે અને તેમાંથી મોટાભાગના સૌરાષ્ટ્રના છે. દિવાળીમાં જ્યારે 21 દિવસનું વેકેશન પડે છે ત્યારે રત્નકલાકારો તેમના પરિવાર સાથે વતન જતા હોય છે. દર દિવાળીની જેમ સરકારના એસ ટી વિભાગે રત્નકલાકારો માટે 2200 એકસ્ટ્રા બસ મુકી જશે જે 26 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી જશે.

રત્નકલાકારો તેમના માદરે વતન ક્યાં તો બાય રોડ, લકઝરી બસ અથવા એસટી બસમાં જતા હોય છે. લકઝરી બસનું ભાડું દિવાળીના સમયે વધી જતું હોય છે. એસટી સસ્તા ભાડામાં લઇ જાય છે. જે લોકો આખી બસ બુક કરાવે છે તેના માટે તેમની સોસાયટીના દરવાજા સુધી એસટી બસ જાય છે અને વતન પહોંચાડે છે. એસ ટી બસને અત્યાર સુધીમા 48 લાખ રૂપિયાની આવક થઇ ગઇ છે.

Related Posts

Top News

યામાહા કંપનીએ 2 અદ્ભુત હાઇબ્રિડ સ્કૂટર લોન્ચ કર્યા, ફીચર્સ અને માઇલેજમાં નંબર 1

આજે પણ ભારતમાં લોકો ટુ-વ્હીલર વધુ પસંદ કરે છે. દેશમાં ઘણી ટુ-વ્હીલર કંપનીઓ છે, જે તેમના વાહનોમાં નવા નવા...
Tech and Auto 
યામાહા કંપનીએ 2 અદ્ભુત હાઇબ્રિડ સ્કૂટર લોન્ચ કર્યા, ફીચર્સ અને માઇલેજમાં નંબર 1

મહિલાઓ હવે શેરબજારમાં રોકાણ કરવા તરફ કેમ વળી રહી છે?

શેરબજારમાં હવે માત્ર પુરુષોનું જ વર્ચસ્વ નથી રહ્યું, મહિલા રોકાણકારોની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી રહી છે. NSEના...
Business 
મહિલાઓ હવે શેરબજારમાં રોકાણ કરવા તરફ કેમ વળી રહી છે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્ત તારીખ: 15-8-2025વાર: શુક્રવારઆજની રાશિ મેષ ચોઘડિયા, દિવસચલ    06:18 - 07:55 લાભ   07:55 - 09:31અમૃત...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા

થોડા વર્ષો અગાઉ અમદાવાદ ફાયર વિભાગના 9 અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમના પર આરોપ હતો કે નકલી દસ્તાવેજોના...
Gujarat 
ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા
Copyright (c) Khabarchhe All Rights Reserved.