રત્નકલાકારો માટે વતન જવા 2200 એકસ્ટ્રા બસ મુકાઇ, એસટીને 48 લાખની આવક થઇ પણ ગઇ

સુરતના ડાયમંડ ઉદ્યોગમાં લગભગ 5 લાખથી વધારે રત્નકલાકારો કામ કરે છે અને તેમાંથી મોટાભાગના સૌરાષ્ટ્રના છે. દિવાળીમાં જ્યારે 21 દિવસનું વેકેશન પડે છે ત્યારે રત્નકલાકારો તેમના પરિવાર સાથે વતન જતા હોય છે. દર દિવાળીની જેમ સરકારના એસ ટી વિભાગે રત્નકલાકારો માટે 2200 એકસ્ટ્રા બસ મુકી જશે જે 26 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી જશે.

રત્નકલાકારો તેમના માદરે વતન ક્યાં તો બાય રોડ, લકઝરી બસ અથવા એસટી બસમાં જતા હોય છે. લકઝરી બસનું ભાડું દિવાળીના સમયે વધી જતું હોય છે. એસટી સસ્તા ભાડામાં લઇ જાય છે. જે લોકો આખી બસ બુક કરાવે છે તેના માટે તેમની સોસાયટીના દરવાજા સુધી એસટી બસ જાય છે અને વતન પહોંચાડે છે. એસ ટી બસને અત્યાર સુધીમા 48 લાખ રૂપિયાની આવક થઇ ગઇ છે.

About The Author

Related Posts

Top News

ભગવાન શિવનું અનોખું મંદિર, જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લગાવે છે તાળું, અદ્ભુત પરંપરા

પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર ઘણા પ્રાચીન અને ચમત્કારિક મંદિરો આવેલા છે, પરંતુ આ બધા વચ્ચે, નાથેશ્વર મહાદેવ મંદિર તેની અનોખી...
Astro and Religion 
ભગવાન શિવનું અનોખું મંદિર, જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લગાવે છે તાળું, અદ્ભુત પરંપરા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-07-2025 વાર - રવિવાર મેષ - પૈસાનો સાચો ઉપયોગ કરી શકશો, આજના દિવસે ધાર્મિક યાત્રા મંદિર જવાથી માનસિક શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

જો તમે ઓછા બજેટમાં નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સેમસંગનો નવો ફોન તમારા માટે યોગ્ય વિકલ્પ બની...
Tech and Auto 
સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો

ગુજરાતમાં આ વખતે એક જ મહિનામાં 51 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. જૂન અને જુલાઇ બંને મહિનામાં સારો વરસાદ...
Gujarat 
ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો
Copyright (c) Khabarchhe All Rights Reserved.