વાસ્તુશાસ્ત્ર અંગે સેમિનાર યોજાયો

સુરત શહેરના વરાછા ખાતે આવેલ સરદાર સ્મૃતિ ભવનમાં નવોદય ટ્રસ્ટની સ્થાપક નુરીકુંવર દ્વારા સુરત શહેરના લોકો માટે જ્યોતિષ વિદ્યા અને વાસ્તુશાસ્ત્રની યોગ્ય માહિતી લોકોને મળી રહે તે માટે એક ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનાર વરાછા રોડ ખાતે આવેલ સરદાર સ્મૃતિ ભવનમાં યોજાયું હતું જેમાં 1200થી વધુ પ્રેક્ષકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પિતૃ મંદિર ટ્રસ્ટ પ્રમુખ શાસ્ત્રીજી મહેશ ગોંડલીયાએ વાસ્તુ એટલે શું એ બાબતે ઊંડાણપૂર્વકની માહિતી હાજર લોકોને આપી હતી.

કાર્યક્રમના મુખ્ય વક્તા મહેશ ગોંડલીયાનો સુરત શહેરમાં આ પ્રથમ આટલા મોટા પાયેનો આયોજન થયા હતા. મહેશભાઈ અત્યાર સુધીમાં 49 દેશોમાં પોતાની સેવા આપી ચૂક્યા છે જેમાં પાકિસ્તાનમાં પણ વાસ્તુને લઈને મહત્વની માહિતી આપી હતી. આ કાર્યક્રમ બાબતે વધુ માહિતી મહેશભાઈ ગોંડલીયા એ કહી હતી કે, આવા કાર્યક્રમ કિન્નરો દ્વારા કરવામાં આવ્યા છે તે ખૂબ જ પ્રશંસનીય વાત છે પરંતુ આવા કાર્યક્રમ સમાજના મોભીઓ દ્વારા કરવામાં આવે તો વધુ સરળ રીતે વાસ્તુને લઈને માહિતી પછડી શકે છે વાસ્તુશાસ્ત્રની યોગ્ય માહિતી એજ્યુકેશનમાં લાવવા માટે અમારા ટ્રસ્ટ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે હું ઈચ્છું છું કે દરેક ઘરમાં વાસ્તુ અને જ્યોતિષની તમામ માહિતી હોવી જોઈએ.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.