ગુજરાતમાં રતન ટાટાનો એક અનોખો ભક્ત, હવે ટાટાનો મોલ બનાવશે

ઘણો લોકો દેવી- દેવતીની પૂજા કરે, કોઇ હીરો- હીરોઇનના ભક્ત હોય, પરંતુ ઉદ્યોગપતિનો કોઇ ભક્ત હોય તેવું ભાગ્યેજ સાંભળ્યું હશે. ગુજરાતના અમદાવાદમાં રતન ટાટાનો એક અનોખો ભક્ત છે. જેણે ટાટાની ગેલેરી બનાવી છે અને આરતી પણ કરે છે.

આમદાવાદમાં રહેતા રાકેશ પ્રજાપતિ બિઝનેમેન છે, બિલ્ડરછે અને તનિષ્ક, ટાઇટન આઇ પ્લસ અને પાંચેક રેસ્ટોરન્ટ ચલાવે છે. તેમણે નરોડામાં પોતાની ટાટા ગેલેરી પણ બનાવી છે, જેમાં રતન ટાટાના પુસ્કો, તસ્વીરો વીડિયો એવું ઘણું બધું છે. ગેલેરીમાં આવનાર લોકોને રાકેશ પ્રજાપતિ રતન ટાટાના પુસ્તકો ભેટમાં આપે છે.

રાકેશ પ્રજાપતિએ કહ્યું કે જ્યારે કોરોના મહામારીના સમયે રતન ટાટાએ કરોડો રૂપિયાનું ફંડ આપવાની જાહેરાત કરી તેનાથી હું પ્રભાવિત થયો હતો અને એ પછી મેં એમના વિશે ઘણું બધું જાણ્યું, માહિતી મેળવી. હવે મેં સકલ્પ કર્યો કે અમદાવાદમાં ટાટા મોલ બનાવીશ અને તેમાં ટાટાની તમામ પ્રોડક્ટ હશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-07-2025 વાર - રવિવાર મેષ - પૈસાનો સાચો ઉપયોગ કરી શકશો, આજના દિવસે ધાર્મિક યાત્રા મંદિર જવાથી માનસિક શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

જો તમે ઓછા બજેટમાં નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સેમસંગનો નવો ફોન તમારા માટે યોગ્ય વિકલ્પ બની...
Tech and Auto 
સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો

ગુજરાતમાં આ વખતે એક જ મહિનામાં 51 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. જૂન અને જુલાઇ બંને મહિનામાં સારો વરસાદ...
Gujarat 
ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો

‘રિષભ પંતને ચોથી ટેસ્ટમાંથી બહાર રાખો..’, શાસ્ત્રીએ ભારતીય ટીમને કેમ આપ્યું આવું સૂચન?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાશે. 23 જુલાઈ (બુધવાર)થી શરૂ...
Sports 
‘રિષભ પંતને ચોથી ટેસ્ટમાંથી બહાર રાખો..’, શાસ્ત્રીએ ભારતીય ટીમને કેમ આપ્યું આવું સૂચન?
Copyright (c) Khabarchhe All Rights Reserved.