13 માસની બાળકીના ગુપ્ત ભાગે અડપલા કરનાર 55 વર્ષીય વૃદ્ધને 20 વર્ષની કેદ

દિયોદર એડિશનલ સેસન્સ કોર્ટે ફરી એક વખત મહત્વનો ચુકાદો આપ્યો છે જેમાં લાખણી તાલુકાના ખેરોલા ગામે એક 13 માસની બાળકીને ગુપ્ત ભાગે અડપલાં કરી ઇજા પહોંચાડનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારતા કોર્ટ રૂમમાં છન્નાટો છવાઈ ગયો હતો.

લાખણી તાલુકાના ખેરોલા ગામે તારીખ 14/03/2021 ના રોજ ઘર આંગણે એક 13 માસની બાળકી ઘોડિયામાં સૂતી હતી તે સમય તેની માતા બાજુના ખેતરમાં છાસ લેવા ગઈ હતી. તે સમય 55 વર્ષના હીરા રબારીએ આવી અને ઘોડિયામાં સુતેલી બાળકીના ગુપ્ત ભાગે અડપલાં કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આનાથી બાળકી જોર જોરથી રડવા લાગતા તેની માતા દોડી આવી હતી જેમાં આરોપી ત્યાંથી નાસી ગયો હતો.

જે બાબતે આગથાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી જે કેસ દિયોદર એડિશનલ સેસન્સ કોર્ટ જજ કે એસ હિરપરા સમક્ષ ચાલ્યો હતો, જેમાં સરકારી વકીલ ડી વી ઠાકોરે ધારદાર દલીલો કરતા કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સજા ફટકારી હતી.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.