- Gujarat
- રત્નકલાકારો 30 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે: ભાવેશ ટાંક
રત્નકલાકારો 30 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે: ભાવેશ ટાંક
By Khabarchhe
On
-copy2.jpg)
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું છે કે 30 માર્ચથી રત્નકલાકારો અચોક્કસ મુદતની હડતાળ પાડશે અને ગાંધી ચીંધ્યા માર્ગે લડત આપશે. અમે સરકારને વારંવાર રજૂઆત કરી હતી અને તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીએ રત્નકલાકારોના એક્શન માટે કમિટી બનાવી છે છતા પણ આજ સુધી પગલાં લેવાયા નથી.
ભાવેશ ટાંકે કહ્યું કે, આજે મોંઘવારી ચરમસીમા પર છે અને મોટી સંખ્યામાં રત્નકલાકારોના પગાર ઘટી ગયા છે તો અમે માંગણી કરી છે કે રત્નકલાકારોના પગારમાં 30 ટકાનો વધારો કરવામાં આવે. જે રત્નકલાકારો મહિને 40,000નું કામ કરતા હતા તેમને આજે 15,000 મળે છે. સુરતમાં રહેતો રત્નકલાકાર 15,000માં કેવી રીતે પરિવારનું ગુજરાન કરી શકે? સરકાર જો 2 દિવસમાં માંગણી સ્વીકારી લેશે તો હડતાળ નહીં કરીશું.
Related Posts
Top News
Published On
એલોન મસ્કની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારતમાં જરૂરી લાઇસન્સ મળ્યું છે. મસ્કની કંપની છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં તેની સેવા શરૂ...
વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર
Published On
By Rajesh Shah
ગુજરાત વિધાનસભા 2022માં વિસાવદરની બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા જેને...
એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું
Published On
By Dharmesh Kalsariya
સુરત, 6 જૂન 2025: ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર...
AM/NS Indiaએ Optigal® Prime અને Optigal® Pinnacle – લોન્ચ કર્યા
Published On
By Dharmesh Kalsariya
નવી દિલ્હી, મે 30, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના Optigal® બ્રાન્ડ હેઠળ બે નવી હાઈ-ક્વોલિટી...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.