- Gujarat
- રત્નકલાકારો 30 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે: ભાવેશ ટાંક
રત્નકલાકારો 30 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે: ભાવેશ ટાંક
By Khabarchhe
On
-copy2.jpg)
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું છે કે 30 માર્ચથી રત્નકલાકારો અચોક્કસ મુદતની હડતાળ પાડશે અને ગાંધી ચીંધ્યા માર્ગે લડત આપશે. અમે સરકારને વારંવાર રજૂઆત કરી હતી અને તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીએ રત્નકલાકારોના એક્શન માટે કમિટી બનાવી છે છતા પણ આજ સુધી પગલાં લેવાયા નથી.
ભાવેશ ટાંકે કહ્યું કે, આજે મોંઘવારી ચરમસીમા પર છે અને મોટી સંખ્યામાં રત્નકલાકારોના પગાર ઘટી ગયા છે તો અમે માંગણી કરી છે કે રત્નકલાકારોના પગારમાં 30 ટકાનો વધારો કરવામાં આવે. જે રત્નકલાકારો મહિને 40,000નું કામ કરતા હતા તેમને આજે 15,000 મળે છે. સુરતમાં રહેતો રત્નકલાકાર 15,000માં કેવી રીતે પરિવારનું ગુજરાન કરી શકે? સરકાર જો 2 દિવસમાં માંગણી સ્વીકારી લેશે તો હડતાળ નહીં કરીશું.
Related Posts
Top News
Published On
પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો
Published On
By Nilesh Parmar
સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?
Published On
By Parimal Chaudhary
પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Published On
By Nilesh Parmar
દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.