વકીલ શ્રેયસ દેસાઇનું ગ્રાહક સુરક્ષા વિષયક 10મું પુસ્તક બહાર પડ્યું

સુરત ગ્રાહક સુરક્ષા ક્ષેત્રમાં નામાંકીત વકીલ અને લેખક સુરક્ષા વિષયક પુસ્તકોના લેખક શ્રેયસ દેસાઇ 10મું અંગ્રેજી પુસ્તક Landmark Judgments of Supreme Court and National Commission on Consumer Protection કે જે તેમણે વી.ટી.ચોક્સી સાર્વજનિક લો કોલેજ સુરતના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. ઇરમલા દયાલ સાથે મળીને તૈયાર કર્યું છે. તે હાલમાં જ પ્રકાશિત થયું છે. શ્રેયસ દેસાઇ લગભગ 43 વર્ષથી વકીલાત કરી રહ્યા છે. અને ગ્રાહક અદાલતોમાં લગભગ 10 હજાર જેટલા કેસો-અપીલો ચલાવ્યા છે. તેમના લખેલા 10 કાનૂન વિષયક અંગ્રેજી-ગુજરાતી પુસ્તકો પ્રકાશિત થયા છે. તેમની સાપ્તાહિક કોલમ પણ આવે છે. જાણીતા પ્રકાશક નોબલ લો પબ્લીશર્સના સુનીલ સચદેવા દ્વારા પ્રકાશિત આ 600 પાનાનાં પુસ્તકમાં 2020થી 2023 દરમિયાન સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ આયોગના કૃષિ, બેન્કીંગ, ટુર્સ-ટ્રાવેલ્સ, બાંધકામ, શૈક્ષણિક સંસ્થાઓ, તબીબી બેદરકારી, ઇન્સ્યુરન્સ વગેરે ક્ષેત્રોના 50 ચૂંટેલા Landmark ચુકાદાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ પુસ્તક કાયદાના વ્યવસાયિકો, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ માટે કિંમતી ખજાો પુરો પાડશે. 

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.