શ્રી શ્રી રવિ શંકરે સોમનાથ મંદિરના શિવલિંગ પર એવું શું કહી દીધું કે હોબાળો થયો

આર્ટ ઓફ લિવીંગના ફાઉન્ડર શ્રી શ્રી રવિશંકરે થોડા દિવસ પહેલા દાવો કર્યો હતો કે, તમની પાસે 1 હજાર વર્ષ પહેલા મહમૂદ ગઝનવીએ તોડેલા સોમનાથ જ્યોર્તીલીંગના 4 અંશ તેમની પાસે છે અને સૌરાષ્ટ્રના સોમનાથ મંદિરમાં આ અંશોની ફરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

 આ નિવેદનને કારણે સાધુ સંતો ભડકી ગયા છે. શ્રી શ્રી રવિશંકરનો દાવો છે કે તેમને આ 4 ટુકડા તાજેતરમાં મહાકુંભમાં અગ્નિહોત્રી બ્રાહ્મણ દ્રારા આપવામાં આવ્યા હતા અને આ સોમનાથમાં પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ પ્રધાનમંત્રી મોદી જાહેર કરશે.

સાધુ સંતોએ કહ્યું કે, સોમનાથ મંદિરમાં ફરી પ્રાણ પ્રતિષ્ઠા કરવી શક્ય નથી. સોમનાથ મંદિરના ટ્રસ્ટી પી. કે. લહેરીએ કહ્યું કે, શ્રી શ્રી રવિશંકર પાસે જે અંશો છે તે મુળ શિવલીંગના જ છે એનો કોઇ આધાર નથી.

Related Posts

Top News

લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ

કર્ણાટક વાણિજ્યિક કર વિભાગે એક ફૂલ વિક્રેતાને નોટિસ મોકલી છે જે લારી પર ફૂલો વેચે છે, કારણ કે અધિકારીઓને...
National 
લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ

શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!

રાજસ્થાનના ઝાલાવાડમાં એક સરકારી શાળાની છત તૂટી પડવાથી અત્યાર સુધીમાં સાત બાળકોના મોત થયા છે. જ્યારે 28 બાળકો ઘાયલ થયા...
National 
શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!

'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોકડ નાણાંને ખતરો કેમ ગણાવી રહ્યા છે, આપી ચેતવણી

અમેરિકન રોકાણકાર રોબર્ટ કિયોસાકીએ શુક્રવારે (25 જુલાઈ) રોકાણકારો માટે ચેતવણી સંદેશ શેર કર્યો અને તેમને ETF ખરીદવા વિનંતી કરી. ...
Business 
 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોકડ નાણાંને ખતરો કેમ ગણાવી રહ્યા છે, આપી ચેતવણી

એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર

આજે, અહીં કોઇ કહાનીની વાત કરવાના નથી, પરંતુ એક સીધી ચેતવણીરૂપ ઘટનાનું વર્ણન કરવા જઇ રહ્યા છીએ. જો...
Tech and Auto  Business 
એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર
Copyright (c) Khabarchhe All Rights Reserved.