સુરતની મોટી ડાયમંડ કંપની સામે કુમાર કાનાણી અને નાવડીયા ધરણાં પર કેમ બેઠા?

સુરતની મોટી ડાયમંડ કંપની કે. પી. સંઘવીની સામે ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી, GJEPCના પૂર્વ રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયા અને ડાયંમડ ઉદ્યોગના અન્ય લોકો મંગળવારે ધોમધખતા તાપમાં ફેકટરીના બહાર ધરણા પર બેઠા હતા.

ડાયમંડ ઉદ્યગકારો અને રાજકારણીએ ધરણા પર એટલા માટે બેસવું પડ્યું કે કે. પી ,સંઘવીએ લગભગ 12 જેટલા હીરાના વેપારીઓની ચૂકવણી મામલે સમાધાન કરી લીધું હતું અને વેપારીઓ 50થી 60 ટકા જેટલી ચૂકવણી પણ કરી દીધી હતી. આમ છતા હીરાના વેપારીઓ સામે કે. પી, સંઘવીએ કેસ કર્યો અને હીરાના વેપારીઓ જેલમાં જવાનો વારો આવ્યો. સુરતના ઇતિહાસમાં સમાધાન પછી કેસ થયો હોય તેવી પહેલી ઘટના હતી.

હીરાના વેપારીઓના પરિવારજનોની વારંવાર વિનંતી છતા કંપની કેસ પાછા નથી ખેંચતી.

About The Author

Related Posts

Top News

ભારતની GPS સિસ્ટમ બંધ થવાની અણી પર, ટ્રેનોથી લઈને વાહનો સુધી બધું જ પ્રભાવિત થવાનો તોળાઈ રહેલો ભય!

ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ (NavIC) હવે નબળું પડી ગયું છે. તેના ચાર ઉપગ્રહોમાંથી એક ઉપગ્રહે કામ કરવાનું બંધ કરી...
Science 
ભારતની GPS સિસ્ટમ બંધ થવાની અણી પર, ટ્રેનોથી લઈને વાહનો સુધી બધું જ પ્રભાવિત થવાનો તોળાઈ રહેલો ભય!

સલમાનની ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'નું નામ બદલાયું, ચીન આ ફિલ્મથી નારાજ છે

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ ...
Entertainment 
સલમાનની ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'નું નામ બદલાયું, ચીન આ ફિલ્મથી નારાજ છે

કિંજલ રબારીની ઘર વાપસી બાદ ચૌધરી સમાજની દીકરી પરત લાવવા માંગ, ઉણ ગામનો રબારી યુવક ભગાડી ગયાના આક્ષેપ

તાજેતરમાં જ કિંજલ રબારીને પરત તેના પરિવારજનોને સોપવામાં આવી છે. ત્યારે હવે ચૌધરી સમાજ મેદાનમાં આવ્યો છે. તેણે પણ પોતાના...
Gujarat 
કિંજલ રબારીની ઘર વાપસી બાદ ચૌધરી સમાજની દીકરી પરત લાવવા માંગ, ઉણ ગામનો રબારી યુવક ભગાડી ગયાના આક્ષેપ

મામલતદારે લાંચમાં AC અને વીઘા દીઠ 10000 રૂપિયા માંગ્યા; ACBએ પકડ્યા

ગુરુવારે, અજમેરના ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ઇન્ટેલિજન્સ)ની એક ટીમે ભીલવાડા જિલ્લાના આસિંદ ક્ષેત્રમાં અંટાલી તાલુકા કાર્યાલયમાં એક મોટી કાર્યવાહી હાથ...
National 
મામલતદારે લાંચમાં AC અને વીઘા દીઠ 10000 રૂપિયા માંગ્યા; ACBએ પકડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.