સુરતની મોટી ડાયમંડ કંપની સામે કુમાર કાનાણી અને નાવડીયા ધરણાં પર કેમ બેઠા?

સુરતની મોટી ડાયમંડ કંપની કે. પી. સંઘવીની સામે ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી, GJEPCના પૂર્વ રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયા અને ડાયંમડ ઉદ્યોગના અન્ય લોકો મંગળવારે ધોમધખતા તાપમાં ફેકટરીના બહાર ધરણા પર બેઠા હતા.

ડાયમંડ ઉદ્યગકારો અને રાજકારણીએ ધરણા પર એટલા માટે બેસવું પડ્યું કે કે. પી ,સંઘવીએ લગભગ 12 જેટલા હીરાના વેપારીઓની ચૂકવણી મામલે સમાધાન કરી લીધું હતું અને વેપારીઓ 50થી 60 ટકા જેટલી ચૂકવણી પણ કરી દીધી હતી. આમ છતા હીરાના વેપારીઓ સામે કે. પી, સંઘવીએ કેસ કર્યો અને હીરાના વેપારીઓ જેલમાં જવાનો વારો આવ્યો. સુરતના ઇતિહાસમાં સમાધાન પછી કેસ થયો હોય તેવી પહેલી ઘટના હતી.

હીરાના વેપારીઓના પરિવારજનોની વારંવાર વિનંતી છતા કંપની કેસ પાછા નથી ખેંચતી.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.