અતીકની બેગમે CM યોગીને લખેલી ચિઠ્ઠી બહાર આવી, જાણો શું લખ્યું છે તેમાં

માફિયા અતીક અહમદની પત્ની શાઇસ્તા પરવીનની કથિત રીતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામ પર લખેલી ચિઠ્ઠી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં શાઇસ્તા પરવીન લખી રહી છે કે તેના પતિ અતીક આમદ અને દિયર અશરફ અહમદ વિરુદ્ધ ગંભીર ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને તેમને મારી પણ શકાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ ચિઠ્ઠીને લઈને દાવો છે કે, આ શાઇસ્તા પરવીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામે લખી હતી.

જેમાં તેના પતિ અતીક અહમદ અને પરિવારના અન્ય સભ્યોને 24 ફેબ્રુઆરી 2023ના રોજ થયેલા ઉમેશ પાલ હત્યાકાંડમાં નામિત કરવાને પાયાવિહોણા બતાવતા તેને ગંભીર ષડયંત્ર બતાવ્યું છે. પત્રમાં લખ્યું છે કે, મહોદય તારીખ 24 ફેબ્રુઆરી 2023ના રોજ એક અત્યંત દુઃખદ ઘટનામાં શ્રી ઉમેશ પાલ અને તેના પોલીસકર્મીની ધોળા દિવસે હત્યા થઈ ગઈ, ઉપરોક્ત ઘટનામાં વાદી કેસ દ્વારા મારા પતિ શ્રી અતીક અહમદ જે અમદાવાદ જેલમાં મે 2019થી બંધ છે, મારો દિયર ખાલીદ અજીમ ઉર્ફ અશરફ જે વર્ષ 2020થી ઉત્તર પ્રદેશની બરેલી જેલમાં બંધ છે.

તેણે આગળ લખ્યું કે, મને અને મારા પુત્રો સહિત 9 લોકોને નામિત કરતા FIR કરવામાં આવી છે. મારો પતિ, મારો દિયર અને જેલમાં બંધ મારા પુત્ર અલી અને ઉમર વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. CCTV ફૂટેજન આધાર પર મારા દીકરા અલીને શૂટર બતાવવામાં આવ્યો, જ્યારે આ આરોપ પાયાવિહોણો છે. કથિત વાયરલ વીડિયોમાં શાઇસ્તા પરવીને લખ્યું કે, તેને એક રાજનૈતિક ષડયંત્ર કરાર આપ્યો. શાઇસ્તાએ લખ્યું કે, મારા પતિ અને દિયર પાસે એવું કોઈ ઉદ્દેશ્ય નહોતું, જેના કારણે તેઓ ઉમેશ પાલની હત્યા કરાવતા.

આ એક ગંભીર ષડયંત્ર છે અને તેનો પર્દાફાસ નિષ્પક્ષ તપાસથી જ સંભવ છે. પ્રયાગરાજ પોલીસ તમારા મંત્રીના દબાવમાં કામ કરી રહી છે. મારો પતિ અને દિયરને રીમાન્ડના બહાને લાવીને તેમની હત્યાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ ચિઠ્ઠીમાં શાઇસ્તાએ પ્રયાગરાજ પોલીસ પર પણ ઘણા સવાલ ઉઠાવ્યા છે. તેણે આગળ લખ્યું કે, મુખ્યમંત્રીજી વિધાનસભામાં તમારા દ્વારા આપવામાં આવેલા ‘મિટ્ટી મેં મિલા દેંગે’વાળા નિવેદનથી આ ષડયંત્રને અંજામ આપવાનું પૂરું ઉદ્દેશ્ય મળી ગયું છે, જો તમે દાખલઅંદાજી ન કરી તો મારા પતિ અને પુત્રોની હત્યા થઈ જશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.