- National
- પુરીના જગન્નાથ મંદિરનો ધ્વજ ગરુડ લઇને ઉડી ગયો, શું સંકેત છે?
પુરીના જગન્નાથ મંદિરનો ધ્વજ ગરુડ લઇને ઉડી ગયો, શું સંકેત છે?
By Khabarchhe
On

સોશિયલ મીડિયામાં જગન્નાથ પુરી મંદિરનો એક વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં ગરુડ એક વિશાળ ધ્વજ લઇને મંદિરની ઉપર ઉડતું દેખાય રહ્યું છે. આ જોઇને લોકો ચોંકી ગયા છે.
દિવ્ય ભાસ્કરના અહેવાલમાં જ્યોતિષાચાર્ય આશિષ રાવલે કહ્યું કે, ઓડિશાના જગન્નાથ મંદિરનો ધ્વજ ગરુડ લઇને ઉડી ગયો. આ ઘટનાને સામાન્ય ઘટના કહી શકાય નહીં. ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું છે અને આ સંકેત સારા નથી. ગરુડ ભગવાન વિષ્ણુનું વાહન છે.
આ ઘટનાથી એવા સંકેત મળી રહ્યા છે કે, અર્થતંત્રમાં આર્થિક ભીંસ વધે, મહામંદીની ઘટનાનું નિર્માણ થાય. આફતોનુ અશુભ એંધાણ દેખાય રહ્યું છે. ધાર્મિક ઉન્માદ,ઝઘડા, ધાર્મિક સ્થાનો પર હુમલા, વાદ વિવાદ વધશે. મંદિર તરફથી હજુ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
Related Posts
Top News
Published On
જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની
Published On
By Vidhi Shukla
છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?
Published On
By Parimal Chaudhary
દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું
Published On
By Nilesh Parmar
વૈજ્ઞાનિકોએ એક અદભુત સફળતા હાસંલ કરી છે. યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓપરેશનના વૈજ્ઞાનિકોએ સીસા જેવી સામાન્ય ધાતુમાંથી સોનું બનાવી દીધું છે....
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.