- National
- પુરીના જગન્નાથ મંદિરનો ધ્વજ ગરુડ લઇને ઉડી ગયો, શું સંકેત છે?
પુરીના જગન્નાથ મંદિરનો ધ્વજ ગરુડ લઇને ઉડી ગયો, શું સંકેત છે?
By Khabarchhe
On

સોશિયલ મીડિયામાં જગન્નાથ પુરી મંદિરનો એક વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં ગરુડ એક વિશાળ ધ્વજ લઇને મંદિરની ઉપર ઉડતું દેખાય રહ્યું છે. આ જોઇને લોકો ચોંકી ગયા છે.
દિવ્ય ભાસ્કરના અહેવાલમાં જ્યોતિષાચાર્ય આશિષ રાવલે કહ્યું કે, ઓડિશાના જગન્નાથ મંદિરનો ધ્વજ ગરુડ લઇને ઉડી ગયો. આ ઘટનાને સામાન્ય ઘટના કહી શકાય નહીં. ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું છે અને આ સંકેત સારા નથી. ગરુડ ભગવાન વિષ્ણુનું વાહન છે.
આ ઘટનાથી એવા સંકેત મળી રહ્યા છે કે, અર્થતંત્રમાં આર્થિક ભીંસ વધે, મહામંદીની ઘટનાનું નિર્માણ થાય. આફતોનુ અશુભ એંધાણ દેખાય રહ્યું છે. ધાર્મિક ઉન્માદ,ઝઘડા, ધાર્મિક સ્થાનો પર હુમલા, વાદ વિવાદ વધશે. મંદિર તરફથી હજુ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
Related Posts
Top News
Published On
UPના ઝાંસીમાં વીજળી મીટર બદલવા ગયેલી ટીમના JEને એક છોકરી થપ્પડ મારી રહી છે અને તેની સાથે ગેરવર્તન...
કેમ કેજરીવાલ દિલ્હીના રાજકારણ કરતા પંજાબ-ગુજરાતની પેટાચૂંટણીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે?
Published On
By Kishor Boricha
અરવિંદ કેજરીવાલ ભલે દિલ્હીમાં ન દેખાતા હોય, પરંતુ સત્તાના ગલિયારાઓમાં તેમની મજબૂત લોકપ્રિયતાનો અહેસાસ જોવા મળે છે. વિધાનસભા ચૂંટણીમાં...
સ્ટેડિયમની બહાર શું થયેલું? કેવી રીતે હું બચ્યો? બેંગ્લોરમાં ભાગદોડમાં ફસાયેલા નિખિલે જણાવી આખી વાત
Published On
By Vidhi Shukla
બેંગલુરુમાં બુધવારે એક મોટી દુર્ઘટના બની હતી જ્યારે લાખો ચાહકો IPL 2025 ની વિજેતા RCB ટીમની વિજય પરેડમાં હાજરી આપવા...
એક યુવક ટ્રેનમાં નકલી પાવર બેંક વેચી રહ્યો હતો, લેનારે તેને ખોલીને તપાસ કરી તો અંદર જોઈને ચોંકી ગયો!
Published On
By Kishor Boricha
ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરોની દરરોજ ઘણી ફરિયાદો આવતી રહે છે. ક્યારેક 'રેલ નીર' બોટલના ઓવરચાર્જિંગ વિશે, ...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.