સુપ્રીમ કોર્ટે મોરબી બ્રિજ કેસમાં જયસુખ પટેલને જામીન તો આપ્યા પણ આ 7 શરત રાખી

મોરબી હેગિંગ બ્રિજ કેસમાં જેલવાસ ભોગવી રહેલા જયસુખ પટેલને આખરે સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે, પરંતુ 7 શરતો રાખવામાં આવી છે.

30 ઓકટોબર 2022ના દિવસે મોરબીમાં હેગિંગ બ્રિજ તુટી પડવાને કારણે લગભગ 140 લોકોના મોત થયા હતા. આ બ્રિજનું મેનેજમેન્ટ ઓરેવા ગ્રુપ પાસે હતું. પોલીસે જયસુખ પટેલની ધરપકડ કરી હતી. જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે મંજૂર કરવામાં આવી છે. પણ 7 શરતો સાથે.

જયસુખ પટેલે રેસિડન્શીયલ પ્રુફ આપવું પડશે અને ઘર બદલે તો કોર્ટને જાણ કરવી પડશે,જયસુખ પટેલ સાક્ષીઓને પ્રભાવિત કે ડરાવી શકશે નહીં, 7 દિવસની અંદર કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવવો પડશે,1 લાખ રૂપિયાનો બોન્ડ જમા કરાવવો પડશે, કોર્ટની પરવાનગી વગર દેશ છોડી શકાશે નહીં, કોર્ટ ટ્રાયલ દરમિયાન મોરબી જિલ્લામાં પ્રવેશ કરી શકાશે નહી, કોર્ટની કાર્યવાહી વખતે મોરબીમાં આવી શકશે.

About The Author

Top News

રોંગ સાઈડ પર વાહન ચલાવવાની આદત હોય તો ચેતી જજો, હાઇ કોર્ટે જાણો શું કહ્યું

ઘણા એવા વાહન ચાલકો છે જેમને કાનમાં ફૂંકીને કહીએ કહી તો પણ તેઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે, કરશે ને...
Gujarat 
રોંગ સાઈડ પર વાહન ચલાવવાની આદત હોય તો ચેતી જજો, હાઇ કોર્ટે જાણો શું કહ્યું

સુરતની આ બીલ્ડિંગમાં બૂકિંગ કરાવવા ન પહોંચી જતા, રજિસ્ટ્રેશન RERAએ રદ કરી દીધું છે

જે રીતે શેરબજારના નિયમન માટે સેબી કામ કરે છે તેવી જ રીતે રિઅલ એસ્ટેટમાં નિયમન માટે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી...
Business 
સુરતની આ બીલ્ડિંગમાં બૂકિંગ કરાવવા ન પહોંચી જતા, રજિસ્ટ્રેશન RERAએ રદ કરી દીધું છે

શરદ પવારને મોટો ઝટકો, રાઇટ હેન્ડ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે

મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત ગરમાટો આવી ગયો છે. રાજકારણના મોટા ખેલાડી કહેવાતા શરદ પવારના રાઇટ હેન્ડ ગણાતા નેતા ભાજપમાં સામેલ થઇ...
Politics 
શરદ પવારને મોટો ઝટકો, રાઇટ હેન્ડ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે

18 વર્ષથી સત્તામાં નીતિશ કુમારે ચૂંટણી આવી એટલે 125 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી દીધી

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુરુવારે સવારે રાજ્યના લોકો માટે એક મોટી જાહેરાત કરી છે. નીતિશ કુમારે જાહેરાત કરી છે કે...
National 
18 વર્ષથી સત્તામાં નીતિશ કુમારે ચૂંટણી આવી એટલે 125 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી દીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.