- National
- કેરળમાં ચોમાસાની એન્ટ્રી આ વખતે વહેલી કેમ થઇ ગઇ? આવું 16 વર્ષ પછી બન્યું છે
કેરળમાં ચોમાસાની એન્ટ્રી આ વખતે વહેલી કેમ થઇ ગઇ? આવું 16 વર્ષ પછી બન્યું છે
By Khabarchhe
On

કેરળમાં1 જૂનથી ચોમાસાની શરૂઆત થાય અને 8 જૂન સુધીમાં વરસાદ આખા દેશને કવર કરી લે અને 17 સપ્ટેમ્બરથી ઉત્તર-પશ્ચિમ ભારત તરફ ચોમાસું પાછું વળવાનું શરૂ કરે અને 15 ઓક્ટોબરે ચોમાસાની જે સાઇકલ છે એ પુરી થાય, પરંતુ આ વખતે કેરળમાં ચોમાસાએ એક સપ્તાહ પહેલા એન્ટ્રી કરી લીધી છે. 24 મેના દિવસે વરસાદના વધામણા થઇ ગયા છે. આવું 16 વર્ષ પછી બન્યું છે. 2009માં 23 મેના દિવસે કેરળમાં ચોમાસાની શરૂઆત થઇ હતી.
કેરળમાં ચોમાસું વહેલું આવવા પાછળ 3 કારણો છે, એક કે અરબી સમુદ્ધ પર લો-પ્રેસર સીસ્ટમ બની છે, બીજું કે દક્ષિણથી ઉત્તર તરફ જોરદાર પવનો ફુંકાઇ રહ્યા છે અને ત્રીજું કારણ કે વાદળો સતત બની રહ્યા છે. આ 3 કારણોને લીધે ચોમાસાને આગળ વધવા માટે યોગ્ય વાતાવરણ મળી ગયું છે.
Related Posts
Top News
Published On
અત્યારે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. રાજ્યમાં ક્યાંક તડકો તો ક્યાંક ઝાપટામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ડાંગરની ખેતી...
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ
Published On
By Kishor Boricha
જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે...
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ
Published On
By Vidhi Shukla
ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન
Published On
By Vidhi Shukla
અમદાવાદે યુરોપિયન સંસ્થા 'નુમ્બિયો'ના 2025ના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનું સ્થાન મેળવ્યું છે. આ રિપોર્ટ...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.