શું તમે પણ ફ્લાઇટમાં પાવર બેંક લઈ જાવ છો? તો આ સમાચાર તમારા માટે છે

એમિરેટ્સ એરલાઇન્સે ફ્લાઇટમાં પાવર બેંકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણયે બધાને હેરાન કરી દીધા છે કારણ કે ઘણા મુસાફરો તેમના ફોન અને અન્ય ગેજેટ્સ ચાર્જ કરવા માટે ફ્લાઇટમાં પાવર બેંક લઈને જાય છે. હવે આ નિર્ણયથી લોકોને ઝટકો લાગ્યો છે, જે એમિરેટ્સ એરલાઇન્સમાં મુસાફરી કરે છે. ચાલો જાણીએ કે આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો. શું તે મુસાફરોની સુરક્ષા માટે છે કે પછી કારણ કંઈક બીજું છે?

power-bank
ndtv.com

એમિરેટ્સની નવી પોલિસી હેઠળ મુસાફરો હવે માત્ર એક જ પાવર બેંક પોતાની સાથે લઈ જય શકે છે, પરંતુ અહી નોંધ લેવા જેવી વાત એ છે કે આ પાવર બેન્કની ક્ષમતા 100 વોટ (Wh) કરતા ઓછી હોવી જોઈએ. પાવર બેંક પર તેની ક્ષમતા બાબતે સ્પષ્ટ લખેલું હોવું જોઈએ. તમે પાવર બેંક લઈ જઈ શકો છો, પરંતુ ફ્લાઇટમાં તેનો ઉપયોગ નહીં કરી શકો.

આ કડક નિર્ણય શા માટે લેવામાં આવ્યો?

પાવર બેંકો પર પ્રતિબંધનો નિર્ણય મુખ્યત્વે સુરક્ષા માટે લેવામાં આવ્યો છે. પાવર બેંકો લિથિયમ-આયન અથવા લિથિયમ-પોલિમર બેટરીનો ઉપયોગ કરે છે, જે વધુ ગરમ થઈ શકે છે અને આગ પણ પકડી શકે છે. આ થર્મલ રનવે નામની પ્રક્રિયાને કારણે થાય છે, જેમાં બેટરીનું તાપમાન વધી જાય છે, જેના કારણે આગ લાગી શકે છે અથવા વિસ્ફોટ થઈ શકે છે.

power-bank1
thehansindia.com

આ પ્રકારનો નિર્ણય એટલે લેવામાં આવ્યો છે, જેથી વિમાનમાં બેટરી સાથે સંકળાયેલા જોખમોને ઘટાડી શકાય છે, ખાસ કરીને ઓછી કિંમતની પાવર બેંકો જેમાં ઓટોમેટિક શટ-ઓફ જેવી સુરક્ષા સુવિધાઓનો અભાવ હોય છે. અમીરાત એરલાઇન્સનો આ નિર્ણય તમારી સુરક્ષા માટે લેવામાં આવ્યો છે. એમિરેટ એરલાઇન્સમાં મુસાફરી કરતા મુસાફરોએ હવે એરપોર્ટ માટે ઘરેથી નીકળતા પહેલા તેમના ફોન અને અન્ય ગેજેટ્સને પૂરી રીતે ચાર્જ કરી લેવા પડશે, જેથી આવી કોઈ સમસ્યા ઉત્પન્ન ન થાય.

About The Author

Related Posts

Top News

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રીનો ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
Opinion 
ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી

ઝોહોના ફાઉન્ડરના મતે આ 10 જોબ પકડશો તો AIની કોઇ અસર નહીં થાય

  આખી દુનિયામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (AI)ની ઇમ્પેક્ટથી ચિંતામાં છે કે, ભવિષ્યમાં મોટી મોટી નોકરીઓ છીનવાઇ જશે. એવા સમયે...
Business 
ઝોહોના ફાઉન્ડરના મતે આ 10 જોબ પકડશો તો AIની કોઇ અસર નહીં થાય

ડિજિટલ ટ્રાન્ઝેકશનની બોલબાલા છતા ભારતમાં 97 ટકા રોકડ લોકોના ઘરોમાં પડી છે

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો એક રિસર્ચ રિપોર્ટ ફેબ્રુઆરી 2026માં સામે આવ્યો છે. જેમાં જાન્યુઆરી 2026 સુધીમાં ભારતમાં રોકડનું કુલ...
Business 
ડિજિટલ ટ્રાન્ઝેકશનની બોલબાલા છતા ભારતમાં 97 ટકા રોકડ લોકોના ઘરોમાં પડી છે

‘અરે પાગલ માણસ હું એરપોર્ટ પર છું...’, એરપોર્ટ પર પહોંચી તો બોસે રજા રદ કરી દીધી; ગુસ્સે થયેલી Gen-Z કર્મચારીનો જવાબ વાયરલ

કલ્પના કરો કે તમારી રજા મંજૂર થયા બાદ, તમે ખુશી-ખુશીથી વિદેશ પ્રવાસ માટે એરપોર્ટ પર પહોંચો છો, પરંતુ...
Offbeat 
‘અરે પાગલ માણસ હું એરપોર્ટ પર છું...’, એરપોર્ટ પર પહોંચી તો બોસે રજા રદ કરી દીધી; ગુસ્સે થયેલી Gen-Z કર્મચારીનો જવાબ વાયરલ

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રીનો ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.