- Politics
- શું પૂર્વ DyCM મનીષ સિસોદીયા ફરી મંત્રી બનશે? તેમણે જ આપ્યો જવાબ
શું પૂર્વ DyCM મનીષ સિસોદીયા ફરી મંત્રી બનશે? તેમણે જ આપ્યો જવાબ
By Khabarchhe
On

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા કથિત શરાબ કૌભાંડ કેસમાં 17 મહિના પછી જેલમાં જામીન પર બહાર આવ્યા છે. હવે એવી ચર્ચા છે કે શું સિસોદીયા ફરી નાયબ મુખ્યમંત્રી બનશે?
મનીષ સિસોદીયાએ એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મને સરકારમાં જોડાવવાની જરા પણ ઉતાવળ નથી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવીને જે નિર્ણય લેશે તે મારા માટે શિરોમાન્ય રહેશે. કેજરીવાલ સરકારમાં જોડાવવાનું કહેશે તો જોડાઇ જઇશે અને પ્રચાર કરવાનું કહેશે તો પ્રચારમાં લાગી જઇશ. સિસોદીયાએ કહ્યું કે કેજરીવાલ ટુંક સમયમાં જેલમાંથી બહાર આવી જશે.
તેમણે કહ્યું કે અત્યારે મારી ભૂમિકા 2025માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીને તૈયાર કરવાની છે અને હું તેના પર જ કામ કરી રહ્યો છું.
Related Posts
Top News
Published On
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
34મી ઓવર પછી એક જ બોલ, 5 બેકઅપ ખેલાડીઓ... ICC બદલશે ક્રિકેટના આ નિયમો
Published On
By Kishor Boricha
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) પ્લેઇંગ-11 શરતોમાં કેટલાક ફેરફારો કરવા જઈ રહી છે. તેના સભ્યોને મોકલેલા સંદેશમાં, ICC...
આજે 31 મેના રોજ ગુજરાતમાં બ્લેકઆઉટ કરવાનું છે, સમય જાણી લો
Published On
By Nilesh Parmar
સરકારે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને...
ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે જણાવ્યું હારનું સૌથી મોટું કારણ
Published On
By Parimal Chaudhary
ગુજરાત ટાઇટન્સ (GT)એ IPL 2025માં સૌથી પહેલા પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. હવે આ ટીમ તેમાંથી બહાર થનારી...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.