- Politics
- શું પૂર્વ DyCM મનીષ સિસોદીયા ફરી મંત્રી બનશે? તેમણે જ આપ્યો જવાબ
શું પૂર્વ DyCM મનીષ સિસોદીયા ફરી મંત્રી બનશે? તેમણે જ આપ્યો જવાબ
By Khabarchhe
On

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા કથિત શરાબ કૌભાંડ કેસમાં 17 મહિના પછી જેલમાં જામીન પર બહાર આવ્યા છે. હવે એવી ચર્ચા છે કે શું સિસોદીયા ફરી નાયબ મુખ્યમંત્રી બનશે?
મનીષ સિસોદીયાએ એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મને સરકારમાં જોડાવવાની જરા પણ ઉતાવળ નથી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવીને જે નિર્ણય લેશે તે મારા માટે શિરોમાન્ય રહેશે. કેજરીવાલ સરકારમાં જોડાવવાનું કહેશે તો જોડાઇ જઇશે અને પ્રચાર કરવાનું કહેશે તો પ્રચારમાં લાગી જઇશ. સિસોદીયાએ કહ્યું કે કેજરીવાલ ટુંક સમયમાં જેલમાંથી બહાર આવી જશે.
તેમણે કહ્યું કે અત્યારે મારી ભૂમિકા 2025માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીને તૈયાર કરવાની છે અને હું તેના પર જ કામ કરી રહ્યો છું.
Top News
Published On
ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધને કારણે આખી દુનિયા ટેન્શનમાં આવી ગઇ છે. જો બંને દેશો વચ્ચેનું યુદ્ધ આગળ વધ્યું તો...
ગુજરાતમાં 5,300 વર્ષ જૂની પ્રાચીન હડપ્પા વસાહત મળી આવી
Published On
By Nilesh Parmar
કેરળ યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ ગુજરાતના પશ્ચિમી કચ્છ વિસ્તારાં આવેલા લાખાપર ગામમાં 5300 વર્ષ જુની વસાહત શોધી કાઢી છે. ખોદકામ દરમિયાન પ્રાચીન...
વિજય રૂપાણીના એક નિર્ણયને કારણે આ ગામના લોકો કરોડપતિ બની ગયા હતા
Published On
By Nilesh Parmar
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનામાં પ્રભુને પ્યારા થઇ ગયા, પરંતુ તેમણે લીધેલા એક નિર્ણયને...
સોમવારે શેરબજારમાં આ 3 મોટા પરિબળો ભાગ ભજવશે
Published On
By Kishor Boricha
ગયા અઠવાડિયે શેરબજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો અને આગામી સપ્તાહમાં પણ કેટલાક પરિબળો પર ધ્યાન કેન્દ્રિત રહેશે, જેના...
Opinion

15 Jun 2025 12:15:36
વિજય માલ્યા નામ "આર્થિક ભાગેડુ" વાક્યનો પર્યાય બની ગયું છે. પરંતુ ઘણા આંતરરાષ્ટ્રીય કાનૂની ગરુડ પ્રશ્ન કરવા લાગ્યા છે કે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.