શું પૂર્વ DyCM મનીષ સિસોદીયા ફરી મંત્રી બનશે? તેમણે જ આપ્યો જવાબ

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા કથિત શરાબ કૌભાંડ કેસમાં 17 મહિના પછી જેલમાં જામીન પર બહાર આવ્યા છે. હવે એવી ચર્ચા છે કે શું સિસોદીયા ફરી નાયબ મુખ્યમંત્રી બનશે?

મનીષ સિસોદીયાએ એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મને સરકારમાં જોડાવવાની જરા પણ ઉતાવળ નથી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવીને જે નિર્ણય લેશે તે મારા માટે શિરોમાન્ય રહેશે. કેજરીવાલ સરકારમાં જોડાવવાનું કહેશે તો જોડાઇ જઇશે અને પ્રચાર કરવાનું કહેશે તો પ્રચારમાં લાગી જઇશ. સિસોદીયાએ કહ્યું કે કેજરીવાલ ટુંક સમયમાં જેલમાંથી બહાર આવી જશે.

તેમણે કહ્યું કે અત્યારે મારી ભૂમિકા 2025માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીને તૈયાર કરવાની છે અને હું તેના પર જ કામ કરી રહ્યો છું.

Related Posts

Top News

રાહુલ ગાંધીના નિવેદનો જ કોંગ્રેસ પક્ષને હરાવે ડૂબાડે છે

ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Opinion 
રાહુલ ગાંધીના નિવેદનો જ કોંગ્રેસ પક્ષને હરાવે ડૂબાડે છે

34મી ઓવર પછી એક જ બોલ, 5 બેકઅપ ખેલાડીઓ... ICC બદલશે ક્રિકેટના આ નિયમો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) પ્લેઇંગ-11 શરતોમાં કેટલાક ફેરફારો કરવા જઈ રહી છે. તેના સભ્યોને મોકલેલા સંદેશમાં, ICC...
Sports 
34મી ઓવર પછી એક જ બોલ, 5 બેકઅપ ખેલાડીઓ... ICC બદલશે ક્રિકેટના આ નિયમો

આજે 31 મેના રોજ ગુજરાતમાં બ્લેકઆઉટ કરવાનું છે, સમય જાણી લો

સરકારે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને...
Gujarat 
આજે 31 મેના રોજ ગુજરાતમાં બ્લેકઆઉટ કરવાનું છે, સમય જાણી લો

ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે જણાવ્યું હારનું સૌથી મોટું કારણ

ગુજરાત ટાઇટન્સ (GT)એ IPL 2025માં સૌથી પહેલા પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. હવે આ ટીમ તેમાંથી બહાર થનારી...
Sports 
ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે જણાવ્યું હારનું સૌથી મોટું કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.