ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -20-10-2025

વાર- સોમવાર

મેષ - તન-મન-ધનની શાંતિ માટે સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે આજે શુભ દિપાવલી પર્વ પર ગણપતિ અંગારક સ્તોત્રના પાઠ કરો.
 
વૃષભ - તન-મન-ધનની શાંતિ માટે સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે આજે તમે માતાજીને સફેદ મીઠી વસ્તુ અર્પણ કરો.

મિથુન - તન-મન-ધનની શાંતિ માટે સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે આજે તમે વસ્ત્રનું દાન અવશ્ય કરો.
 
કર્ક - તન-મન-ધનની શાંતિ માટે સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે આજે તમે કુંવારી કન્યાઓને પણ ખુશ કરો.

સિંહ - તન-મન-ધનની શાંતિ માટે સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે આજે તમે રંગીન પુષ્પ અવશ્ય અર્પણ કરો.
 
કન્યા -  તન-મન-ધનની શાંતિ માટે સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે આજે સફેદ વસ્ત્રો મીઠાઈ અર્પણ કરો આરોગ્યમાં વૃદ્ધિ થશે.

તુલા  - તન-મન-ધનની શાંતિ માટે સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે આજે માતાજીને તેલનો દીવો અવશ્ય કરો, સંતાન અને પ્રેમ સંબંધની સમસ્યાઓમાં રાહત મળશે.

વૃશ્ચિક - તન-મન-ધનની શાંતિ માટે સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે આજે માતાજીને લાલ વસ્તુઓ અને કંકુ અર્પણ કરો, ઘરમાં શાંતિનું વાતાવરણ સ્થાપિત થશે.

ધન - તન-મન-ધનની શાંતિ માટે સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે આજે માતાજીને  મુખવાસ અર્પણ અવશ્ય કરો સંબંધો મજબૂત બનશે.

મકર - તન-મન-ધનની શાંતિ માટે સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે આજે માતાજીને આજે હળદર અર્પણ કરો, ધન અને આરોગ્યને લગતી સમસ્યામાં રાહત થાય.

કુંભ - તન-મન-ધનની શાંતિ માટે સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે આજે માતાજીને દૂધની બનાવટ વાળી વસ્તુ કે ખીર અર્પણ કરો, તણાવોમાંથી મુક્તિ મળશે.

મીન - તન-મન-ધનની શાંતિ માટે સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે આજે માતાજીને ગુગલ શરશવ અને બને તો અપરાજિતાના પુષ્પ અર્પણ કરો, દરેક સમસ્યાઓમાંથી રસ્તાઓ મળશે. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

About The Author

Related Posts

Top News

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે
Copyright (c) Khabarchhe All Rights Reserved.