અહમદ શહજાદનો કોહલી લઈને મોટો ખુલાસો, બોલ્યો- જ્યારે મને જરૂરિયાત પડી તો..

વિરાટ કોહલીના ફેન માત્ર ભારતમાં જ નહીં આખી દુનિયામાં છે. પાકિસ્તાની ક્રિકેટર પણ વિરાટ કોહલીના દીવાના છે. એક પાકિસ્તાની બેટ્સમેને વિરાટ કોહલીના ભરપેટ વખાણ કર્યા છે. તેણે કહ્યું કે, મને જ્યારે પણ જરૂરિયાત પડતી હતી, વિરાટ કોહલી હંમેશાં મારી મદદ માટે ઊભો રહેતો હતો. વિરાટ કોહલી ભારતીય ટીમના સૌથી શાનદાર બેટ્સમેનોમાંથી એક છે. તેણે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આખા વિશ્વમાં ઘણું બાદ નામ કમાયું છે. પાકિસ્તાની ક્રિકેટર પણ વિરાટ કોહલીના દીવાના છે.

વિરાટ કોહલી પોતાની બેટિંગથી જ નહીં, પરંતુ પોતાના વ્યવહારથી પણ સારો માનવામાં આવે છે. જો કે, ક્યારેક ક્યારેક તે આક્રમક રૂપ પણ લઈ લે છે. પાકિસ્તાનના એક ક્રિકેટર અહમદ શહજાદે વિરાટ કોહલીના ભરપેટ વખાણ કર્યા છે. તેણે કહ્યું કે, મને જ્યારે પણ જરૂરિયાત પડી તો વિરાટ કોહલીએ હંમેશાં મારી મદદ કરી છે. વિરાટ કોહલીની બેટ ફરીથી બોલશે. તેનું હજુ સર્વશ્રેષ્ઠ આવવાનું બાકી છે. હું અને વિરાટ કોહલી એક-બીજાનું ખૂબ સન્માન કરીએ છીએ. મને જ્યારે પણ જરૂરિયાત હોય છે તો હું વિરાટ કોહલીને કહેતો હતો અને તે હંમેશાં મારી મદદ કરતો હતો.

તેણે આગળ કહ્યું કે, તેણે પોતાની અંદર ખૂબ ઝડપથી બદલાવ કર્યો છે. વિરાટ કોહલી જ્યારે અંડર-19 રમતો હતો, થોડો હેલ્ધી રહેતો હતો, પરંતુ જ પ્રકારે તેણે પોતાને ચેન્જ કર્યો અને ભારતીય ટીમને એટલી ઊંચાઈઓ પર લઈ ગયો છે. મેં આવા ખેલાડીને અત્યાર સુધી જોયો નથી. એટલી જલદી પોતાની જાતને સ્થાપિત કરી શકે. અહમદ શહજાદના કરિયરની વાત કરીએ તો આ પાકિસ્તાની ઓપનરે વર્ષ 2009માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે ક્રિકેટમાં ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું.

અત્યાર સુધી તેણે 13 ટેસ્ટ, 81 વન-ડે અને 59 T20 રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં અહમદ શહજાદના નામ લગભગ 41ની એવરેજથી 982 રન છે. વન-ડે ઇન્ટરનેશનલમાં 33ની એવરેજથી 2605 અને T20માં લગભગ 26ની એવરેજથી 1471 રન બનાવ્યા છે. અહમદ શહજાદને એક વિસ્ફોટક બેટ્સમેન તરીકે ઓળખવામાં આવે છે. જો કે, અહમદ શહજાદે પાકિસ્તાન માટે અંતિમ મેચ વર્ષ 2019માં રમી હતી. તેને ફરી કોઈ અવસર મળ્યો નથી.

About The Author

Related Posts

Top News

IAS અધિકારીની ગાડી રોકી તો પોલીસકર્મીને SPએ ઓફિસમાં બોલાવી ઉઠક-બેઠક કરાવી, DGP ગરમ

ગોવામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ચેકિંગ માટે એક IAS અધિકારીની ગાડી રોકવી પોલીસ માટે ખુબ મોંઘુ...
National 
IAS અધિકારીની ગાડી રોકી તો પોલીસકર્મીને SPએ ઓફિસમાં બોલાવી ઉઠક-બેઠક કરાવી, DGP ગરમ

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.