- World
- શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?
શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?
By Khabarchhe
On
13.jpg)
અમદાવાદ એરપોર્ટ પરથી 12 જૂને એર ઇન્ડિયાના વિમાને ટેક ઓફ કર્યું અને લગભગ 2 જ મિનિટમાં વિમાન દુર્ઘટનાનો શિકાર બની ગયું. વિમાન ક્રેશ થયા પછી તેના કારણોની ચર્ચા ચાલી રહી છે.
ન્યુયોર્ક ટાઇમ્સમાં 2024માં બોઇંગ કંપનીના એન્જિનિયર સેમ સાલેપુરનો એક રિપોર્ટ પ્રસિદ્ધ થયો હતો. સેમએ અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ને ફરિયાદ કરી હતી કે 787 ડ્રીમ લાઇનર વિમાન બનાવવામાં શોર્ટકટ અપનાવવામાં આવ્યો હતો. જેને કારણે વિમાનની લાઇફમાં ઘટાડો થઇ શકે અને કોઇક મોટી દુર્ઘટના થઇ શકે છે. એર ઇન્ડિયાનું જે વિમાન ક્રેશ થયું તે અમેરિકાની બોઇંગ કંપનીએ જ બનાવ્યું હતું. એટલે એવા સવાલો ઉઠી રહ્યા છે કે શું એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં બોઇંગ જવાબદાર છે?
Related Posts
Top News
Published On
ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
Published On
By Kishor Boricha
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
Published On
By Nilesh Parmar
પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Published On
By Kishor Boricha
બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.