- World
- ઇઝરાયલ-ઇરાનના દંગલથી ભારતનું ટેન્શન કેમ વધી ગયું છે?
ઇઝરાયલ-ઇરાનના દંગલથી ભારતનું ટેન્શન કેમ વધી ગયું છે?
By Khabarchhe
On

ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધને કારણે આખી દુનિયા ટેન્શનમાં આવી ગઇ છે. જો બંને દેશો વચ્ચેનું યુદ્ધ આગળ વધ્યું તો ગ્લોબલ સપ્લાય ચેઇન પ્રભાવિત થશે અને વૈશ્વિક લેવલે મોંઘવારી વધશે.
ઇઝરાયલ અને ઇરાન વોરને કારણે ભારત ટેન્શનમાં આવી ગયું છે, કારણકે બંને દેશો વચ્ચે ભારતનો 5 અરબ ડોલરનો બિઝનેસ છે. ભારત 85 ટકા ક્રુડ ઓઇલ આયાત કરે છે, ભલે આમાં ઇરાનનો હિસ્સો એટલો મોટો નથી, પરંતુ આ સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઇલના ભાવ વધી જશે એટલે ભારતે મોંઘા ભાવે ક્રુડ લેવું પડશે અને દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો વધી શકે છે.
ઇઝરાયલને ભારત પોલીશ્ડ ડાયમંડ, જ્વેલરી, કન્ઝ્યુમર ઇલેકટ્રોનિકસ અને એન્જીનીયરીંગ સામાન મોકલે છે અને ઇરાનને બાસમચી ચોખા, ચા, કોફી, ખાંડ મોકલે છે. ભારતની નિકાસ પર મોટી અસર પડશે.
Related Posts
Top News
Published On
ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
Published On
By Kishor Boricha
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
Published On
By Nilesh Parmar
પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Published On
By Kishor Boricha
બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.