કોહલીએ જે ચશ્મા પહેર્યા છે તેની કિંમત જાણી ચોંકી જશો

ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીને તમે આ ચશ્મામાં ઘણીવાર જોયો હશે, પણ તમને આ ચશ્મા વિશે શું ખબર છે કે, તેની કિંમત શું છે? આજે અમે તમને વિરાટ કોહલીના ચશ્મા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તેણે ઘણી મેચોમાં મેદાન પર પહેર્યા છે. આ મેચમાં વિરાટ કોહલીએ જે ચશ્મા પહેર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તે ઓકલે કંપનીના છે. જેની કિંમત $150 થી $200 ની વચ્ચે છે. જો તમે ભારતીય રૂપિયામાં જુઓ તો તે 12000 થી 16000 રૂપિયાની આસપાસ હશે. આ વિવિધ શોપિંગ સાઇટ્સ પર દર્શાવેલ કિંમત છે.

મેચ દરમિયાન વિરાટ કોહલી ઘણી વખત એનર્જી બાર ખાતો પણ જોવા મળે છે. વાસ્તવમાં, આ એક પ્રકારનો બાર છે, જે ઈંગ્લેન્ડની એક કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે. આ 30 પેક એનર્જી બારની કિંમત લગભગ 4000 રૂપિયા છે. વિશ્વભરના ઘણા એથ્લેટ્સ આ બારનો ઉપયોગ કરે છે.

આ ચશ્માની વિશેષતા એ છે કે તે આંખોને ઠંડી રાખવામાં મદદ કરે છે. તે આંખોને અનેક પ્રકારના હાનિકારક કિરણોથી બચાવે છે. આ સિવાય આ ચશ્મા એટલા સુરક્ષિત છે કે ધૂળ કે ગંદકી આંખોમાં પ્રવેશી શકતી નથી.

કોહલીએ બુધવારે ઓસ્ટ્રેલિયા સામે વન-ડે મેચ રમી હતી, જેમાં તેેણે ફિફ્ટી ફટકારી હતી, હવે તે વર્લ્ડ કપ માટે નેટમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. 

About The Author

Related Posts

Top News

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.