સમલૈંગિક લગ્ન પર SG બોલ્યા-બહેન પ્રત્યે આકર્ષણ થઈ જાય તો? CJIએ આપ્યો આ જવાબ

સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠ સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપનારી અરજીઓ પર 18 એપ્રિલથી સતત સુનાવણી કરી રહી છે. 27 એપ્રિલના રોજ છઠ્ઠા દિવસે કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ પોતાનો પક્ષ રાખ્યો. તેમણે કહ્યું કે, અરજીકર્તાઓનો મૂળભૂત સવાલ શું છે? એ જ કે સેક્સુઅલ ઓરિએન્ટેશનની પસંદગી. તેના પર ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) ડી.વાઇ. ચંદ્રચૂડે જવાબ આપ્યો કે, એવું નથી તેઓ (અરજીકર્તા) કહી રહ્યા છે કે તેમને સેક્સુઅલ ઓરિએન્ટેશનનો અધિકાર મળ્યો છે.

આ પસંદનો મામલો નહીં, પરંતુ એક સહજ વિશેષતા છે. તેના પર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ દલીલ આપી કે બે અલગ-અલગ વિચાર છે. એક પક્ષ કહે છે કે, તેને (સેક્સુઅલ ઓરિએન્ટેશન)ને અલગથી હાંસલ કરી શકાય છે અને બીજો કહે છે કે એ સહજ ચરિત્ર છે. કલ્પના કરો 5 વર્ષ બાદ એવી સ્થિતિ હોય.. હું કોઈ એવા સંબંધ પ્રત્યે આકર્ષિત થઈ જાઉ જે સમાજમાં સ્વીકૃત નથી તો? દુનિયાભરમાં અનાચાર કોઈ અસામાન્ય વાત નથી, પરંતુ એ સમાજમાં સ્વીકાર્ય નથી.

તેમણે કહ્યું કે, માની લો હું પોતાની બહેન પ્રત્યે આકર્ષિત થઈ જાઉ અને પોતાની સ્વતંત્રતાનો દાવો કરીને કહું કે એ મારો અંગત અધિકાર છે. પોતાના ઘરની અંદર કંઈ પણ કરું.. તો શું તેને એમ કહીને પડકાર નહીં આપી શકાય કે તેને કઈ રીતે પ્રતિબંધિત કરવામાં આવે? તેના પર CJI ચંદ્રચૂડે કહ્યું કે, પરંતુ આ ખૂબ દૂરની વાત છે. લગ્ન પ્રત્યે પહેલુમાં સેક્સુઅલ ઓરિએન્ટેશન અને સ્વાયતત્તાની વાત નહીં કરી શકાય. તમે એવી દલીલ નહીં આપી શકો કે તમારું સેક્સુઅલ ઓરિએન્ટેશન એટલું આવશ્યક છે કે તમને અનાચારની મંજૂરી આપી દેવામાં આવે, કેટલાક નિયમ યૂનિવર્સલ હોય છે.

તેના પર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, ત્યારે તો કોઈ બહુ વિવાહ (એક કરતા વધુ લગ્ન)ની પણ માગ કરવા લાગશે. તેના પર જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ્ટે કહ્યું કે, જો તમે કહી રહ્યા છો કે તેમાં દેશ હિત છે તો અલગ વાત છે. આ નજરિયાથી કોઈ પણ ક્ષેત્ર પૂરી રીતે સ્વાયત્ત નથી અને જે દેશ હિતમાં છે એ જ યોગ્ય છે. તુષાર મેહતાએ કહ્યું કે, દેશને સામાજિક વ્યક્તિગત સંબંધોને રેગ્યુલેટ કરવાનો કોઈ અર્થ નથી, પરંતુ એવા સંબંધો જે જરૂર રેગ્યુલેટ કરી શકે છે જે દેશ હિતમાં છે.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.