વિસાવદરમાં AAPના સમર્થકોએ જવાહર ચાવડા ઝિંદાબાદના નારા કેમ લગાવ્યા?

વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત થઇ, પરંતુ જે નારા લાગ્યા તેને કારણે રાજકારણમાં ભારે ગરમાટો આવી ગયો. આમ આદમી પાર્ટીની જીત થઇ તો નારા AAP કે ગોપાલ ઇટાલિયાના લાગવા જોઇએ, પરંતુ નારા લાગ્યા જવાહર ચાવડા ઝિંદાબાદના, ગોપાલ ઇટાલિયાએ પોતે પણ આ જ નારો લગાવ્યો. જવાહર ચાવડા ભાજપના નેતા છે તો એમના નારા કેમ લાગ્યા?

જાણવા મળેલી વિગત મુજબ જવાહર ચાવડા જુનાગઢના પાવરફુલ નેતા છે અને કરોડાપતિ છે. તેમની પાસે 112 કરોડની સંપત્તિ છે. કોંગ્રેસ છોડીને તેઓ ભાજપમાં આવ્યા હતા અને સરકારમાં મંત્રી પણ બન્યા હતા, પરંતુ એ પછી જવાહર ચાવડાને ભાજપે સાઇડલાઇન કરી દીધા. એટલે ચાવડાના સમર્થકોએ જવાહર ચાવડા ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.

About The Author

Related Posts

Top News

ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

ગુરુવાર, 11 ડિસેમ્બરના રોજ અભિનેત્રી અને રાજકારણી હેમા માલિનીએ નવી દિલ્હીમાં તેમના સ્વર્ગસ્થ પતિ અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર માટે...
Entertainment 
ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

કોલ્હાપુરી ચપ્પલને પોતાના હોવાનો દાવો કરીને વિવાદમાં આવેલી ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાડાએ ભારતીય કારીગરો સાથે મળીને લિમિટેડ એડિશન સેન્ડલ...
Business 
આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.