મોરારજી દેસાઇને નિશાન-એ-પાકિસ્તાન સન્માન કેમ મળેલું

કોંગ્રેસ નેતા પવન ખેરાએ આરોપ લગાવ્યો કે વિદેશ મંત્રી એસ જયશંકરે ઓપરેશન સિંદુર પહેલા પાકિસ્તાનને ભારતની એર સ્ટ્રાઇક વિશે માહિતી આપી દીધી હતી. ખેરાએ સાથે સાથે દિવગંત પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઇને પણ લપેટામાં લઇ લીધા હતા. તેમણે કહ્યું કે, મોરારજી દેસાઇને નિશાન એ પાકિસ્તાનની નવાજેશના ગુનાની કિંમત આજે પણ ભારત ભોગવી રહ્યું છે.

મોરારજી દેસાઇને 19 મે 1990ના દિવસે પાકિસ્તાનનું સર્વોચ્ય નાગરિક સન્માન નિશાન એ પાકિસ્તાન એનાયત કરવામાં આવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબોધ સુધારવા, કશ્મીર મુદ્દે શાંતિ વાર્તા કરવા, 17 વર્ષ પછી ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિક્રેટ મેચ શરૂ કરવા અને લાહોર દિલ્હીની ટ્રેન શરૂ કરવામાં મહત્ત્વના યોગદાન બદલ આ સન્માન અપાયું હતું.

જો કે પવન ખેરાએ કહ્યું કે, મોરારજી દેસાઇને નિશાન પાકિસ્તાન સન્માન એટલા માટે આપવામાં આવ્યું હતું કે, મોરારજી દેસાઇએ પાકિસ્તાનની જિયા ઉલ હકને ભારતના RAW એજન્ટોના ઓપરેશન કહુટા વિશે માહિતી શેર કરી દીધી હતી. જે ઓપરેશન પાકિસ્તાનમાં ન્યુક્લીયર પ્રોજેક્ટ ક્યાં ચાલે છે તેની માહિતી મેળવવા માટે હતું. મોરારજી દેસાઇની માહિતી પછી પાકિસ્તાને ભારતના ભારતના RAW એજન્ટોને શોધી શોધીને ખતમ કરી દીધા હતા.

 

 

About The Author

Related Posts

Top News

ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

ગુરુવાર, 11 ડિસેમ્બરના રોજ અભિનેત્રી અને રાજકારણી હેમા માલિનીએ નવી દિલ્હીમાં તેમના સ્વર્ગસ્થ પતિ અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર માટે...
Entertainment 
ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

કોલ્હાપુરી ચપ્પલને પોતાના હોવાનો દાવો કરીને વિવાદમાં આવેલી ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાડાએ ભારતીય કારીગરો સાથે મળીને લિમિટેડ એડિશન સેન્ડલ...
Business 
આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.